SA414: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(SA414)
 
(No difference)

Latest revision as of 11:17, 11 May 2024

નાશ પામતાને બચાવ મરતાંને સંભાળ

પાપને મોતથી તેમને સત્વરે ઉગાર;
આપ હાથ પડેલને,કર રૂદન ભૂલેલ માટ,
ખ્રિસ્ત સમર્થ તારનારની,તેમને કહે વાત.

ટેક:નાશ પામતાંને બચાવ,મરતાંને સંભાળ,

ઇસુ કરશે તારણ,ઇસુ દયાળ!

જો કે તેઓ તેનો કરે છે તુચ્છકાર;

પણ પસ્તાવિકનો,તે કરે સ્વીકાર;
સમજાવ તેમને ખંતથી, સમજાવ ધીરેથી,
તે કરશે માફ ફકત વિશ્વાસ કરવાથી.

નાશ પામતાંને બચાવ,છે તુજ ફરજ તે,

તારા કામમાં પ્રભુ બળ દેનાર છે;
સાખંડા માર્ગ પર તેમને લાવ ધીરજથી આજ,
ભૂલેલને કે’ ત્રાતા મૂઓ તુજ કાજ.