SA49

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - વેષ બદલે શું થયું ? પણ મન બદલવું જોઇએ.

એક બે વાતે નહિ પણ છેકજ બદલવું જોઇએ.

કુટેવ બદલે રૂડી રીતિ, વૈર બદલે સ0ુપ્રીતિ,

લેાભ લાલચ દૂર કરીને, છેક જ બદલવું જોઇએ,

જૂઠ બદલે સત્ય વાત, ગાળ બદલે આશીર્વાદ,

કપટ બદલે ખરાપણું, છેક જ બદલવું જોઇએ.

ઇસુ તમને તારી શકશે, મનનું બદલાણ તે કરશે,

તેનું માની હાલ તમારે, છેક જ બદલવું જોઇએ.