6: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) No edit summary |
|||
| Line 16: | Line 16: | ||
|ઓ નાથ, પધારો, આવી ઉગારો શરણાાગતને આજ, | |ઓ નાથ, પધારો, આવી ઉગારો શરણાાગતને આજ, | ||
|- | |- | ||
| | |||
| | | | ||
|ઉગારો, શરણાગતને આજ. | |ઉગારો, શરણાગતને આજ. | ||
| Line 33: | Line 34: | ||
|શુદ્ધ કરો મન આજ.... | |શુદ્ધ કરો મન આજ.... | ||
|- | |- | ||
| | |||
| | |||
| | |||
| | |||
| | |||
| | |||
| | | | ||
|ઓ પ્રભુ. | |ઓ પ્રભુ. | ||
| Line 44: | Line 51: | ||
|શુદ્ધ કરો હમણાં જ.... | |શુદ્ધ કરો હમણાં જ.... | ||
|- | |- | ||
| | |||
| | |||
| | |||
| | | | ||
|ઓ પ્રભુ. | |ઓ પ્રભુ. | ||
| Line 55: | Line 65: | ||
|કરગરીએ મહારાજ.... | |કરગરીએ મહારાજ.... | ||
|- | |- | ||
| | |||
| | |||
| | |||
| | | | ||
|ઓ પ્રભુ. | |ઓ પ્રભુ. | ||
| Line 66: | Line 79: | ||
|પ્રસરાવો તમ રાજ.... | |પ્રસરાવો તમ રાજ.... | ||
|- | |- | ||
| | |||
| | |||
| | |||
| | | | ||
|ઓ પ્રભુ. | |ઓ પ્રભુ. | ||
|} | |} | ||
Revision as of 05:11, 15 July 2013
૬ - ઈશ્વરને આમંત્રણ
| (રાગ મિશ્ર દરબારી. | |||||||
| તાલ : કેહરવા) | |||||||
| કર્તા : સી. એમ. જસ્ટીન | |||||||
|
ટેક : |
ઓ નાથ, પધારો, આવી ઉગારો શરણાાગતને આજ, | ||||||
| ઉગારો, શરણાગતને આજ. | |||||||
| ઓ પ્રભુ અમરાં, બાળ તમારાં, નવ કરશો નારાજ, | |||||||
| અમોને નવ કરશો નારાજ. | |||||||
| ૧ | આશિષો સૌ છે તમ પાસે, | કૃપા તમારીથી ઉગરાશે, | |||||
| પાપ અમારાં માફ કરીને, | શુદ્ધ કરો મન આજ.... | ||||||
| ઓ પ્રભુ. | |||||||
| ૨ | દેવ તણા હલવાન તમે છો, | વચન તમારાં પૂર્ણ કરો છો, | |||||
| રક્ત તણો છંટકાવ કરીને, | શુદ્ધ કરો હમણાં જ.... | ||||||
| ઓ પ્રભુ. | |||||||
| ૩ | મંડળ તમારું મંદિર માંહે, | રહે ન કોઈ તમ વિણ ત્યાંયે, | |||||
| પવિત્રતાનાં દ્વાર ઉઘાડો, | કરગરીએ મહારાજ.... | ||||||
| ઓ પ્રભુ. | |||||||
| ૪ | આશિષો પર આશિષ દઈને, | શેતાની બળ દાબી દઈને, | |||||
| સ્વર્ગ તણાં વચનો સંભળાવી, | પ્રસરાવો તમ રાજ.... | ||||||
| ઓ પ્રભુ. |