6: Difference between revisions
Jump to navigation
Jump to search
| Line 33: | Line 33: | ||
|શુદ્ધ કરો મન આજ.... | |શુદ્ધ કરો મન આજ.... | ||
|- | |- | ||
| | | | ||
| | | | ||
Revision as of 05:13, 15 July 2013
૬ - ઈશ્વરને આમંત્રણ
| (રાગ મિશ્ર દરબારી. | ||||
| તાલ : કેહરવા) | ||||
| કર્તા : સી. એમ. જસ્ટીન | ||||
| ટેક : | ઓ નાથ, પધારો, આવી ઉગારો શરણાાગતને આજ, | |||
| ઉગારો, શરણાગતને આજ. | ||||
| ઓ પ્રભુ અમરાં, બાળ તમારાં, નવ કરશો નારાજ, | ||||
| અમોને નવ કરશો નારાજ. | ||||
| ૧ | આશિષો સૌ છે તમ પાસે, | કૃપા તમારીથી ઉગરાશે, | ||
| પાપ અમારાં માફ કરીને, | શુદ્ધ કરો મન આજ.... | |||
| ઓ પ્રભુ. | ||||
| ૨ | દેવ તણા હલવાન તમે છો, | વચન તમારાં પૂર્ણ કરો છો, | ||
| રક્ત તણો છંટકાવ કરીને, | શુદ્ધ કરો હમણાં જ.... | |||
| ઓ પ્રભુ. | ||||
| ૩ | મંડળ તમારું મંદિર માંહે, | રહે ન કોઈ તમ વિણ ત્યાંયે, | ||
| પવિત્રતાનાં દ્વાર ઉઘાડો, | કરગરીએ મહારાજ.... | |||
| ઓ પ્રભુ. | ||||
| ૪ | આશિષો પર આશિષ દઈને, | શેતાની બળ દાબી દઈને, | ||
| સ્વર્ગ તણાં વચનો સંભળાવી, | પ્રસરાવો તમ રાજ.... | |||
| ઓ પ્રભુ. |