31: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "==૩૧ - જીવને બોધ== {| |+૩૧ - જીવને બોધ |- | |ઝૂલણા વૃત્ત |- |કર્તા : |વહાલજી બેચરભ..." |
|||
| Line 34: | Line 34: | ||
|- | |- | ||
|૫ | |૫ | ||
|પાપથી ઊંઘથી, દુ:ખથી મારથી દેવ સંભાળશે ભાવ આણી; | |પાપથી ઊંઘથી, દુ:ખથી મારથી દેવ સંભાળશે ભાવ આણી; | ||
|- | |- | ||
Revision as of 06:18, 26 July 2013
૩૧ - જીવને બોધ
| ઝૂલણા વૃત્ત | |
| કર્તા : | વહાલજી બેચરભાઈ |
| ૧ | ઊઠને, ઊઠને, જાગને, જીવ તું થાય છે પ્રૌઢ જો આજ સારો; |
| રાતના પો'રમાં, ઘોર અંધારમાં, કેમ તો જીવિયો જીવ તારો?ઉઠને. | |
| ૨ | જ્યારથી તું તણી આંખ તો નિંદામાં મીચતાં ઊંઘતો સોડ તાણી; |
| તે સમે કોણ સંભાળતો'તો તને, એ જ તું ધારને દ્યાન આણી.ઊઠને. | |
| ૩ | કૈંક તો આજથી રાતમાં મોતના ખાટમાં દુ:ખના માર ખાતો; |
| "રે, મારું છું," કહી શ્વાસ કાઢે ઘણો, ભોગવે વેદનાપ્રણ જાતાં.ઊઠને. | |
| ૪ | એમ તો કૈંકના જીવ જાતા ઘાણા, તોય તું જીવતો આજ તોજ; |
| એમ તું ધાર તો દેવને માનજે, તે જ રાખશે જીવ સાજો.ઊઠને. | |
| ૫ | પાપથી ઊંઘથી, દુ:ખથી મારથી દેવ સંભાળશે ભાવ આણી; |
| દેવ તો તારશે પ્રેમના ભાવથી, જો તમો માનશો દેવવાણી.ઊઠને. |