SA162: Difference between revisions
Jump to navigation
Jump to search
SA162 |
(No difference)
|
Latest revision as of 22:16, 10 May 2024
| ૧ | શું ખરેખર સાચું મનાય, કે ખ્રિસ્તના રકત થી હું બચું ? મજ કાજે મુઓ, એમ કેમ કહેવાય, હું જે હતો તેનો શત્રુ ! |
| ૨ | પિતાનું રાજ્યાસન તજી, તેણે કૃપા કરી અપાર, પ્રીતિ સિવાય અન્ય સૌ ત્યાગી, આવી થયો જગતનો તારનાર; |
| ૩ | બહું દિન લગી આત્મા મારો, પાપની કેદમાં હતો નિરાશ અંઘકારમાં તેં પ્રકાશ પાડ્યો, હું જાગીને પામ્યો પ્રકાશ; |