SA296

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA296)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
રાગ : પેલા સંસારી કહે છે રે ભગતડાં ખોટાં છે.
મુકિત ફોજના સિપાઇઓ રે,જગને ઘેરે છે;

તેઓ પાપીને તારવાને, હિંમતે લડે છે.

લોકો મોહી ગયાં છે રે, જગની માયાથી;

પાપે તેમને ભરમાવ્યા છે, જગાડો ઊંઘમાંથી.

ચાલો દરેક દેશમાં રે જઇને લડવાવે;

બધાંને સંભળાવીએ રે, આ મુકિત વિષે.

જયવાન જે થશે રે, મુગટ તે પામશે,

પીછેહઠ કરનાર રે, નાસીપાસ થશે.