SA23

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA23)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - પ્રભુ નામ જપવાનું કેમ છોડી દીધું ?

ઇસુ નામ રતન કેમ તજી દીધું ?

ક્રોઘ ન છોડયો જૂઠ ન છોડયું, સત્ય વચન કેમ છોડી દીધું ?
કોડીને તો ખુબ સંભાળી, લાલ રતન કેમ છોડી દીધું ?
જેના સ્મરણથી અતિ સુખ મળે, તેનું સ્મરણ કેમ છોડી દીધું ?
પ્રભુ ઇસુ ખ્રિસ્તને ભરોશે, તન મન કેમ ન સોંપી દીધું ?
પ્રેમથી ઇસુ તમને બોલાવે, જેણે તારવા પ્રાણ દીધો.