SA2: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(SA2)
Tag: Reverted
(Undo revision 11727 by Gcfpon (talk))
Tag: Undo
 
Line 48: Line 48:
દુષ્ટો સર્વ નર્કે જશે, ન્યાયીઓ સ્વર્ગ પામશે.
દુષ્ટો સર્વ નર્કે જશે, ન્યાયીઓ સ્વર્ગ પામશે.
| class="numeric_td"| ૧૧બ)
| class="numeric_td"| ૧૧બ)
|}{| class="wikitable"
|-
| class="numeric_td"| ૧
| class="block_td"| અમે માનીએ છીએ કે, બાઇબલ દેવની વાત છે;<br />
જુનો તથા નવો કરાર, બન્ને ઇશ્વરદત્ત છે.
|-
| class="numeric_td"| ૨
| class="block_td"| અમે માનીએ છીએ કે, એકજ સત્ય દેવ છે;<br />
પરિપૂર્ણ સૌનો કર્તા, સૌનો રક્ષક તે છે.
|-
| class="numeric_td"| ૩
| class="block_td"| અમે માનીએ છીએ કે, દેવપણામા ત્રણ છે;<br />
પિતા, પુત્ર, આત્મા મળી, એકજ દેવને ધન છે.
|-
| class="numeric_td"| ૪
| class="block_td"| અમે માનીએ છીએ કે, ઇસુ ખ઼િસ્ત દેવ છે ;<br />
ઇશ્રર છતાં માણસ ખરો, માણસ છતાં દેવ છે.
|-
| class="numeric_td"| ૫
| class="block_td"| અમે માનીએ છીએ કે, ન’તું પાપ આ જગમાં;<br />
આજ્ઞા તોડી આદમે, ને સૌને ભષ્ટ કીધાં.
|-
| class="numeric_td"| ૬
| class="block_td"| અમે માનીએે છીએ કે, ઇસુ ખ઼િસ્તના પુણ્યથી;<br />
જે ચાહ તે તેને દ્ધારે, તરે પાપના ઋણથી.
|-
| class="numeric_td"| ૭
| class="block_td"| અમે માનીએે છીએ કે, બે શરત પાળવાથી;<br />
પસ્તાવો ને વિશ્રાસ કીધે, સૌને મળે મુક્તિ.
|-
| class="numeric_td"| ૮
| class="block_td"| અમે માનીએ છીએ કે, ખ઼િસ્તની કૃપા થકી;<br />
વિશ્રાસ રાખનાર ન્યાયી ઠરી તેનામાં છે સાક્ષી.
|-
| class="numeric_td"| ૯
| class="block_td"| અમે માનીએ છીએ કે, હઠી જવાય તેમ છે;<br />
મનમાં શુદ્ધ થયા પછી, પાપમાં ફસાય તેમ છે.
|-
| class="numeric_td"| ૧૦
| class="block_td"| અમે માનીએ છીએ કે, પવિઞાઇ મળે છે;<br />
પાપને તેની સત્તા થકી, પૂરા તે તારે છે.
|-
| class="numeric_td"| ૧૧અ)
| class="block_td"| અમે માનીએ છીએ કે, આત્મા એ અમર છે;<br />
મૂએલાં સજીવન થશે, ખ઼િસ્તને હિસાબ આપશે.
|-
| class="numeric_td"| ૧૧બ)
| class="block_td"| અમે માનીએ છીએ કે, ન્યાયનો દિવસ આવશે;<br />
દુષ્ટો સર્વ નર્કે જશે, ન્યાયીઓ સ્વર્ગ પામશે.
|}
|}

Latest revision as of 11:13, 11 May 2024

અમે માનીએ છીએ કે, બાઇબલ દેવની વાત છે;

જુનો તથા નવો કરાર, બન્ને ઇશ્વરદત્ત છે.

અમે માનીએ છીએ કે, એકજ સત્ય દેવ છે;

પરિપૂર્ણ સૌનો કર્તા, સૌનો રક્ષક તે છે.

અમે માનીએ છીએ કે, દેવપણામા ત્રણ છે;

પિતા, પુત્ર, આત્મા મળી, એકજ દેવને ધન છે.

અમે માનીએ છીએ કે, ઇસુ ખ઼િસ્ત દેવ છે ;

ઇશ્રર છતાં માણસ ખરો, માણસ છતાં દેવ છે.

અમે માનીએ છીએ કે, ન’તું પાપ આ જગમાં;

આજ્ઞા તોડી આદમે, ને સૌને ભષ્ટ કીધાં.

અમે માનીએે છીએ કે, ઇસુ ખ઼િસ્તના પુણ્યથી;

જે ચાહ તે તેને દ્ધારે, તરે પાપના ઋણથી.

અમે માનીએે છીએ કે, બે શરત પાળવાથી;

પસ્તાવો ને વિશ્રાસ કીધે, સૌને મળે મુક્તિ.

અમે માનીએ છીએ કે, ખ઼િસ્તની કૃપા થકી;

વિશ્રાસ રાખનાર ન્યાયી ઠરી તેનામાં છે સાક્ષી.

અમે માનીએ છીએ કે, હઠી જવાય તેમ છે;

મનમાં શુદ્ધ થયા પછી, પાપમાં ફસાય તેમ છે.

અમે માનીએ છીએ કે, પવિઞાઇ મળે છે;

પાપને તેની સત્તા થકી, પૂરા તે તારે છે.

૧૦
અમે માનીએ છીએ કે, આત્મા એ અમર છે;

મૂએલાં સજીવન થશે, ખ઼િસ્તને હિસાબ આપશે.

૧૧અ)
અમે માનીએ છીએ કે, ન્યાયનો દિવસ આવશે;

દુષ્ટો સર્વ નર્કે જશે, ન્યાયીઓ સ્વર્ગ પામશે.

૧૧બ)