SA139

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
વાત તમે વિચારો દિલદારો,

કોણ પાપો માટે મરનારો -મને.

મુજ અંતર તણા ઉદ્‌ગારો,

ઇસુ મસિહ ખરો તારનારો - મને.

ઇસુ મિઞ છે સારામાં સારો.

મને્‌ લાગે તે પ્યારામાં પ્યારો -મને.

હશૈ જ્ગતમાં મિઞો હજારો,

પણ ઇસુ તો ન્યારામાં ન્યારો - મને.